WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો

શ્રમ કાર્ડ ઓનલાઇન | ઈ – શ્રમ કાર્ડ(E Shram Card) મહત્વ ની યોજના વિશે માહિતી

શ્રમ કાર્ડ ઓનલાઇન:- ભારત સરકાર શ્રમ અને રોજગાર મંત્રાલય ની મહત્વ ની યોજના(E Shram Card) ઈ – શ્રમ કાર્ડ જેના થકી મજૂરો અને કામદારો લોકો ને રોજગારી ની તકો મળતી હોય છે.(ઈ શ્રમ કાર્ડ PDF)ઈ – શ્રમ કાર્ડ ધારકને કામ પ્રમાણે વેતન મળતું હોય છે.

આ પણ વાંચો :- ગામ અને તાલુકા ના નકશા

શ્રમ કાર્ડ ઓનલાઇન | ઈ – શ્રમ કાર્ડ(E Shram Card)

યોજનાં નું નામઇ-શ્રમ યોજના(E Shram Card)
સંસ્થા નું નામશ્રમ અને રોજગાર મંત્રાલય
રાજ્યગુજરાત
યોજના ના ફાયદાએક સાથે દરેક ને લાગુ પડે
લાભાર્થી(SC/ST/EBC) ગુજરાત ના લોકો
વર્ષ2022/23
એપ્લિકેશન પ્રકારઓનલાઇન
સતાવાર વેબસાઈટ esamajkalyan.gujarat.gov.in/
E Shram Card

ઇ શ્રમ કાર્ડ ના ખુબજ ઉપયોગી ફાયદા

શ્રમ કાર્ડ ના ફાયદા જોવા જોઇએ તો આર્થિક રીતે સદ્ધર નથી તેમને ઘણા આના લાભ મળે છે ચાલો વિગતવાર માહિતી મેળવીએ.

  1. જો તમારી પાસે ઇ શ્રમ કાર્ડ હોય તો તમારું આકસ્મિક મૃત્યુથી મૃત્યુ થાય તો એવા સંજોગો માં તમને 2 લાખ રૂપિયા સુધીની રકમ આપવામાં આવશે.
  2. અથવા તમને આંશિક વિકલાંગતાના કિસ્સામાં, રૂ. 1 લાખથી વધુ ની રકમ આપવામાં આવશે.
  3. તમે ઈ શ્રમ પોર્ટલ પર નોંધણી કરીને, તમને બીજા સામાજિક સુરક્ષા યોજનાના લાભો પણ મેળવી શકશો.
  4. નોંધણી કર્યા પછી તમને એક વર્ષ સુધી પ્રીમિયમ વેવ માટે સમય આપવામાં આવશે.
  5. આના દ્વારા તમે પરપ્રાંતિય મજૂરોના વર્કફોર્સને પણ ટ્રેક કરી શકો છો.
  6. આ પોર્ટલ દ્વારા તમને વીમા યોજના અને વીમા કવચ પણ આપવામાં આવે છે.
  7. અને જો તમે તેમાં લોગીન થાવ તો નોકરી મળવાની શક્યતા પણ વધી જશે.
  8. આના દ્વારા તમને ઘણી બધી આર્થિક મદદ પણ થઈ શકે છે.

ઇ-શ્રમ કાર્ડ માટે મહત્વના દસ્તાવેજ નું લિસ્ટ :-

  • શૈક્ષણિક લાયકાત ની ઝેરોક્ષ
  • કૌશલ્ય વિગતો ની ઝેરોક્ષ
  • આધાર કાર્ડ ની ઝેરોક્ષ
  • રેશન કાર્ડ ની ઝેરોક્ષ
  • જન્મ પ્રમાણપત્ર ની ઝેરોક્ષ
  • પોતાનાં મોબાઈલ નંબર (ચાલુ)
  • પોતાની બેંક પાસબુક ની ઝેરોક્ષ
  • લાઈટ બીલ બિલ ની ઝેરોક્ષ

ઓનલાઇન શ્રમ કાર્ડ કઢાવવા માટે ઉપયોગી લીંક

તમારુ એકાઉન્ટ જોવા માટે
નવા એકાઉન્ટ ખોલવા માટે
અહીં ક્લિક કરો
ઉપયોગી વેબસાઈટ અહી ક્લિક કરો

FAQ ઇ-શ્રમ કાર્ડ ના વારંવાર પૂછાતા પ્રશ્નો

ઈ શ્રમ કાર્ડ માં કેટલા રૂપિયા સુધી વીમા કવચ હોય છે?

આ યોજના માં 2 લાખ સુધી નું વીમા કવચ હોય છે.

શું દરેક વ્યક્તિ ઈ શ્રમ કાર્ડ કઢાવી શકે?

ના ગુજરાત સરકાર ના જે ધારા ધોરણ નક્કી કરેલ હોય તેમાં જો લાગુ પડે તો લાભ મળવા પાત્ર થાય.

Leave a Comment