PM ઉજ્જવલા યોજના 2022

PM ઉજ્જવલા યોજના હેઠળ મોટી જાહેરાત કરી છે

રાજ્યના 38 લાખ લોકોને હવે દર વર્ષે 2 ગેસ સિલિન્ડર મફતમાં આપવામાં આવશે.

ઉજ્જવલા યોજનામાં જરૂરી દસ્તાવેજો. આધાર કાર્ડ પાસપોર્ટ સાઇઝનો ફોટો રેશન કાર્ડ વય પ્રમાણપત્ર

કેન્દ્ર સરકાર દ્વારા 1 મે 2016 ના રોજ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરવામાં આવી હતી

યોજનાનો લાભ લેવા માટે મહિલાઓ પાસે BPL અથવા APL રેશન કાર્ડ હોવું જરૂરી છે.

યોજનાનો ઉદ્દેશ્ય: સ્વચ્છ અને સલામત બળતણનો ઉપયોગ

આ યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmuy.gov.in/ 

PM ઉજ્જવલા યોજના 2022 મહત્વપૂર્ણ લીંક