આયુષ્યમાન ભારત કાર્ડ : લાભ 5 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવ્યો, ચૂંટણીમાં વાયદો કરાયો હતો

આયુષ્યમાન ભારત કાર્ડ : રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય સુરક્ષા માટે વિવિધ પ્રકારની યોજનાઓ આપવામાં આવે છે. જેમાં આયુષમાન ભારત યોજના એ અતિ વિશેષ છે. ભૂપેન્દ્ર પટેલ સતત બીજીવાર મુખ્યમંત્રી બન્યા છે. હવે જ્યારે ચૂંટણી પૂર્ણ થયા બાદ નવી સરકાર બની ગઈ છે અને ચૂંટણી પહેલાં કરેલા વાયદાઓ પૂરા કરવાની શરૂઆત કરી દીધી છે. પહેલાં યુસીસીની સમિતિનો નિર્ણય લીધો હતો.

આયુષ્યમાન ભારત કાર્ડ

રાજ્યમાં લોકોને આરોગ્ય સેવા માટે આયુષ્યમાન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ વધારીને 10 લાખ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં દરેક પરિવારના સભ્યને 5 લાખ સુધીનો સારવાર સહિતનો ખર્ચ કરી શકે છે.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ BF.7ની એન્ટ્રી

PM-JAY યોજના, 10 કરોડ ગરીબ અને નબળા લાભાર્થી પરિવારોને કવરેજ પૂરી પાડતી જાહેર અને વ્યક્તિગત હોસ્પિટલોમાંથી કેશલેસ અને તૃતીય સારવાર સારવાર પૂરી પાડવા માટે ભારત રાજ્ય સરકારની શ્રેષ્ઠ યોજના હોઈ શકે છે.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)

15 ઓગસ્ટ 2016ના રોજ દેશના વડાપ્રધાને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)ની જાહેરાત કરી હતી. આ યોજના વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના છે. આ યોજના હેઠળ દેશના લગભગ 100 મિલિયન પરિવારો એટલે કે લગભગ 200 મિલિયન લોકોને દર વર્ષે 5 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો મળશે. અંદાજિત 8 કરોડ ગ્રામીણ પરિવારો અને 2.4 કરોડ શહેરી પરિવારોને આ યોજનાનો લાભ મળશે. આમ દેશની લગભગ 90% વસ્તીને સ્વાસ્થ્ય વીમો મળશે. આ યોજનામાં લાભાર્થી પરિવારોને આ યોજના સાથે જોડાયેલ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં મફત સારવાર મળશે.

આ પણ વાંચો : જુનિયર ક્લાર્ક પરીક્ષા નવી તારીખ જાહેર 2023

આ યોજનાનો લાભ 2011ની વસ્તી ગણતરી દરમિયાન ગરીબ તરીકે ઓળખવામાં આવેલા તમામ પરિવારોને મળશે. આ યોજનામાં કોઈ વય અથવા કુટુંબના કદની મર્યાદા નથી. અને હા 2011 પછી ગરીબ બની ગયેલા લોકો/પરિવારોને આ યોજનાનો લાભ નહીં મળે!

સત્તાવાર વેબસાઇટ મુલાકાત લેવા અહિયાં ક્લીક કરો
રિજલ્ટગુજ હોમ પેજ માટે અહિયાં ક્લિક કરો

વારંવાર પૂછાતા પ્રશ્નો

આયુષ્યમાન ભારત કાર્ડ સહાય કેટલી વધારવામાં આવી?

આયુષ્યમાન ભારત કાર્ડ માં 5 લાખ થી વધારી 10 લાખ સૂચીની સહાય કરવામાં આવશે

વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના કઈ છે ?

વડાપ્રધાને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)ની જાહેરાત કોણે કરી હતી ?

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)ની જાહેરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *